12 સપ્ટેમ્બર 2023
જે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવતી સમાજ કલ્યાણ યોજનાઓ માટેની એક સિંગલ પોઈન્ટ ઓફ એક્સેસ પ્રદાન કરે છે.
જરાતના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગો, લઘુમતી સમુદાયો,
શારીરિક અને માનસિક ક્ષતિ ધરાવતી વ્યક્તિઓ, અનાથ, નિરાધાર વ્યક્તિઓ, ભિક્ષુક અને વૃદ્ધ વ્યક્તિઓ ને લાભ મળે છે.
સ્વયં રોજગાર યોજના, શિક્ષણ યોજના, આરોગ્ય યોજના અને જમીન યોજનાનો સમાવેશ થાય છે.
પોર્ટલ પર નોંધાયેલ વ્યક્તિઓ યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરી શકે છે
ગુજરાત માં ચાલતી મોટેભાગ ની યોજ્યો આ પોર્ટલ પર જોવા મળે છે.