Adivasi Ashram Shala Bharti 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે, દેવભૂમિ દ્વારકા આદિવાસી આશ્રમશાળામાં આચાર્યની જગ્યા પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.
આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો Adivasi Ashramshala Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.
Adivasi Ashram Shala Bharti 2023 | આશ્રમશાળા ભરતી 2023
ભરતી કરનાર સંસ્થા | શ્રી માલધારી આદિવાસી આશ્રમશાળા રાણીવાવનેશ |
પોસ્ટ નામ | શિક્ષણ સહાયક અને વિદ્યાસહાયક |
અરજી કરવાની શરૂઆત | 01 ઓકટોબર 2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 10 દિન માં |
પગાર | પોસ્ટ મુજબ |
અરજી કરવાની પદ્ધતિ | ઓફલાઇન |
Official website | https://sje.gujarat.gov.in/ |
પોસ્ટનું નામ
શ્રી માલધારી આદિવાસી આશ્રમશાળા રાણીવાવનેશ દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ શિક્ષણ સહાયક અને વિદ્યાસહાયક ની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓફલાઇન અરજી કરવાની છે.
શૈક્ષણિક લાયકાત
આશ્રમશાળામાં શિક્ષણ સહાયક અને વિદ્યાસહાયક ની ભરતી માંટે નીચે મુજબ લાયકાત છે.
શિક્ષણ સહાય – એમ.એ., બી.એડ., ટાટ-2,વિષય : અંગ્રેજી
વિદ્યાસહાયક – પી.ટી.સી. ટેટ-1
ઉમર મર્યાદા
આ ભરતી માં ઉંમર મર્યાદા ને લગતી કોઈ માહિતી આપવામાં આવી નથી. સરકારશ્રીના ધારાધોરણ મુજબ હોવી જોઈએ.
પગાર ધોરણ
ભરતી સંસ્થા દ્વારા જાહેરાત માં પગાર ધોરણ નો ઉલ્લેખ કરવામાં આવેલ નથી. સરકારશ્રીના વખતો વખતના પ્રવર્તમાન નિયમોનુસાર પાંચ વર્ષ ફિકસ પગાર મળવપાત્ર થશે. સરકારશ્રીના નિયમ મુજબ સી.પી.એફ. યોજનાનો લાભ મળવા પાત્ર થશે.
પસંદગી પ્રક્રિયા
આ ભરતી મેરીટ દ્વારા થઈ શકે છે જેની જાણકારી તમને અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ આપવામાં આવશે.
- પસંદ થયેલ ઉમેદવારે આદિવાસી વિકાસ વિભાગ ગુજરાત સરકારના ધારાધોરણ મુજબ ૨૪ ક્લાક સ્થળ પર ફરજીયાત રહેવાનું રહે છે અને શિક્ષક-કમ-ગૃહપતિ/ગૃહમાતાની ફરજો નિભાવવાની રહે છે.
મહત્વની તારીખો
- જાહેરાત તારીખ – 01 ઓકટોબર 2023
- અરજી કરવાની છેલ્લી તારીખ – દિન 10 માં
અરજી કેવી રીતે કરવી?
- આ ભરતી માં ઉમેદવારે ઓફલાઇન અરજી જરૂરી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના અસલ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સહીત દિન 10 માં અરજી મળી રહે તે રીતે અરજી કરવાની રહેશે. તેમજ રૂબરૂ અરજી અને સમય મર્યાદા બાદ મળેલ અરજી ધ્યાને લેવામાં નહીં આવે.
- ઉમેદવારોએ પોતાની અરજી પત્રકમાં જે તે રોસ્ટર ક્રમાંકની ખાલી જગ્યા માટે અરજી કરવા માંગતા હોય તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો રહે છે. તેમજ જો ઉમેદવાર એક કરતા વધુ રોસ્ટર ક્રમાંકની ખાલી જગ્યા પર અરજી કરવા માંગતા હોય તો તે પ્રમાણે અલગ અલગ જગ્યા માટે અલગ અલગ અરજી કરવાની રહે છે
- ઉમેદવારે તેની અરજીની એક નકલ આદિજાતિ વિકાસ અધિકારી (આશ્રમશાળા) ની કચેરી, ગાંધીનગરને કરવાની રહે છે.
અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ અને વિગત
- નામ
- સરનામુ
- મોબાઈલ નંબર
- જન્મ તારીખ
- શૈક્ષણિક લાયકાત ટેટ-1, ટાટ 2
- કોમ્પ્યુટરની નિયત પરીક્ષા પાસ કર્યાના સ્પષ્ટ ઉલ્લેખ સાથે દરેકની પ્રમાણિત નકલો જોડવાની રહેશે.
અરજી મોકલવાનું સરનામું :
(1) . શ્રી માલધારી આદિવાસી આશ્રમશાળા, મુ. રાણીવાવનેશ-મોખાણા, પોસ્ટ ભરતપુર, તા. ભાણવડ, જિ. દેવભૂમિ દ્વારકા, પીન. 360510 મો.7016441077 E-mall : ranlvavneshmam@gmail.com
(2) . આદિજાતિ વિકાસ અધિકારીશ્રી (આશ્રમશાળા) બ્લોક નં. 45/5, છ’ ટાઇપ, સેકટ 217, ગાંધીનગર પીન-382016 , મો.9374144355,E-mail : ashramshalagandhinagar@gmail.com
મહત્ત્વની લિન્ક
સત્તાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
ઓનલાઈન અરજી | અહી ક્લિક કરો |
GD હોમપેજ | અહી ક્લિક કરો |
અમારા Whatsaap Group માં જોડાવા માટે | અહી ક્લિક કરો |
નોંધ : અરજી કરતાં પહેલા જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો,અમારા દ્વારા આપેલ માહિતી માં કોઈ ફેરફાર પણ હોય શકે છે.
જો તમે નોકરીની શોધ માં છો તો તમારે આ ભરતી વિશે પણ જાણવું જોઈએ :
- Bansakantha Ashramshala Bharti 2023 : ઉત્તર બુનિયાદી આશ્રમશાળા માં પરીક્ષા વગર સીધી ભરતી,અત્યારે જ અરજી કરો
- 10th 12th Pass Govt Jobs 2023 : ભારત સરકાર માં 10 પાસ માટે નોકરી ની જાહેરાત,જાણો સંપૂર્ણ માહિતી
- Rajkot Nagarik Sahakari Bank Recruitment 2023 : રાજકોટ નાગરિક સહકારી બેન્ક માં પરીક્ષા વગર ભરતી,અત્યારે જ કરી અરજી