teachers day 2023 : જાણો ક્યારે અને કેવી રીતે શિક્ષક દિવસ ની શરૂઆત શિક્ષક દિવસનો શું ઇતિહાસ છે ?

05 september teachers day 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

   દુનિયા ભરમાં શિક્ષકો ને માન સમ્માન આપવામાં આવે છે. અને તેના સમ્માન ના રૂપ માં શિક્ષક દિવસ ની ઉજવણી કરવામાં આવે છે.દુનિયા ના કેટલા દેશો માં શિક્ષક દિવસે રજા રાખવામાં આવે છે ત્યારે કેટલાક દેશો માં તે દિવસે કાર્ય કરી ને ઉજવણી કરવામાં આવે છે. 

  ભારત માં જોવા જઈએ તો તમામ સ્કૂલ માં બાળકો શિક્ષક બની તે આખા દિવસ દરમિયાન અન્ય બાળકો ને શિક્ષણ આપે છે.

 teachers day

શિક્ષક દિવસ નો ઇતિહાસ | about teachers day

ભારત ના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન નો જન્મ દિવસ 05 સપ્ટેમ્બર ના દિવસે આયોજન કરવામાં આવે છે.તેઓએ પોતાના વિધ્યાર્થીઓ ને પોતે શિક્ષક રૂપ માં હોય એની ઈચ્છા વ્યકત કરી હતી. દુનિયા ના ઘણા બધા દેશો માં શિક્ષક દિવસ અલગ અલગ તારીખે મનાવવામાં આવે છે. દેશ ના પહેલા ઉપરાષ્ટ્રપતિ ડૉ રાધાકૃષ્ણન નો જન્મ 05 સપ્ટેમ્બર 1888 માં તમિલનાડુ ના તિરૂમની ગામ માં થયો હતો. તે એક બ્રાહ્મણ કુટુંબ થી હતા. તેઓને નાનપણ થી જ પુસ્તકો વાંચવાનો બહુ શોખ હતો તેથી તેઓ સ્વામી વિવેકાનંદ થી ઘણા બધા પ્રભાવિત હતા. અને ડૉ રાધાકૃષ્ણન નું મૃત્યુ 17 એપ્રિલ 1975 માં થયું હતું. 

ભારત માં શિક્ષક દિવસ ક્યારે મનાવવામાં આવે છે ? when is teachers day 2023 in india ?

ભારત માં શિક્ષક દિવસ 05 સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે. 

ભારત માં શિક્ષક દિવસ કોની યાદ માં મનાવવામાં આવે છે.? | dr sarvepalli radhakrishnan

ભારત ના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન એ પોતાના જન્મ દિવસે શિક્ષક દિવસ ઉજવવાની ઈચ્છા વેક્ટ કરી હતી એટલા માટે એમના સમ્માન માં 05 સપ્ટેમ્બરે  શિક્ષક દિવસ મનાવવામાં આવે છે. 

   આ દિવસ આપના જીવન માં શિક્ષકો (ગુરુ) નું મહત્ત્વ શું છે ઈ જાણવા માટે આ દિવસ સ્કૂલ,કોલેજ,વિશ્વ વિધ્યાલય તેમજ અન્ય શેક્ષણિક સંસ્થાઓ માં સિક્ષક દિવસ ના રૂપ માં મનાવવામાં આવે છે આ દિવસ ને ગુરુ નું મહત્ત્વ શું છે એનું આખું પ્રાધાન્ય મૂલ્ય ખબર પડે છે. 

  શિક્ષક દિવસ ની શરૂઆત ક્યારે થઈ હતી ? 

ભારત દેશમાં સૌ પ્રથમ શઈ શિક્ષક દિવસ 05 સપ્ટેમ્બર 1962 માં શરૂઆત થઈ હતી. 

શિક્ષક દિવસ પર વિધ્યાર્થી સ્કૂલ કોલેજ માં શિક્ષકો ના મનોરજન માટે અલગ અલગ ગતિવિધિયો કરે છે. આ ગતિવિધિયો માં ગીત,નૃત્ય,કવિતાઓ,વકૃત્વ,નાટકો,ખેલ અથવા અન્ય પ્રકાર નું આયોજન કરી શિક્ષકો નો આભાર માંને છે. આ દિવસે વિધ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે નો સબંધ દર્શાવાય છે એક સાથે સમય પસાર કરી ને ધન્યવાદ વ્યક્ત કરે છે. 

શિક્ષક દિવસ કેમ મનાવવામાં આવે છે ? | teachers day celebration | whay do we celebrate teachers day 

ભારત માં શિક્ષક દિવસ ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન ના જન્મ દિવસે મનાવવામાં આવે છે. તે એક ભારતરત્ન મેળવનાર પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને સ્વતત્ર ભારત ના બીજા રાષ્ટ્રપતિ હતા. પણ તેઓ એક અધિવેશન વક્તા શિક્ષવિદ અને મહાન શિક્ષક હતા. શિક્ષક દિવસ સઘર્ષ,કઠિનાઈ અને શિક્ષક દ્વારા આપણા જીવન માં નિભાવવામાં આવતી ભૂમિકા નો સ્વીકાર કરવા માટે આ દિવસ મનાવવામાં આવે છે. 

નો જન્મ દિવસ 05 સપ્ટેમ્બર ના દિવસે આયોજન કરવામાં આવે છે.તેઓએ પોતાના વિધ્યાર્થીઓ ને પોતે શિક્ષક રૂપ માં હોય એની ઈચ્છા વ્યકત કરી હતી. દુનિયા ના ઘણા બધા દેશો માં શિક્ષક દિવસ અલગ અલગ તારીખે મનાવવામાં આવે છે. દેશ ના પહેલા ઉપરાષ્ટ્રપતિ ડૉ રાધાકૃષ્ણન નો જન્મ 05 સપ્ટેમ્બર 1888 માં તમિલનાડુ ના તિરૂમની ગામ માં થયો હતો. તે એક બ્રાહ્મણ કુટુંબ થી હતા. તેઓને નાનપણ થી જ પુસ્તકો વાંચવાનો બહુ શોખ હતો તેથી તેઓ સ્વામી વિવેકાનંદ થી ઘણા બધા પ્રભાવિત હતા. અને ડૉ રાધાકૃષ્ણન નું મૃત્યુ 17 એપ્રિલ 1975 માં થયું હતું. 

ભારત માં શિક્ષક દિવસ ક્યારે મનાવવામાં આવે છે ? when is teachers day 2023 in india ?

ભારત માં શિક્ષક દિવસ 05 સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે. 

ભારત માં શિક્ષક દિવસ કોની યાદ માં મનાવવામાં આવે છે.? | dr sarvepalli radhakrishnan

ભારત ના પૂર્વ રાષ્ટ્રપતિ

1 thought on “teachers day 2023 : જાણો ક્યારે અને કેવી રીતે શિક્ષક દિવસ ની શરૂઆત શિક્ષક દિવસનો શું ઇતિહાસ છે ?”

Leave a Comment