Ashramshala School Recruitment | Ashram shala gujarat vacancy | Ashram shala bharti 2023 | gujarat | Ashram school teacher vacancy |Adivasi ashram shala vacancy
Ashramshala School Recruitment : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે, આદિવાસી માધ્યમિક આશ્રમશાળા ગુજરાતમાં વિદ્યાસહાયકની જગ્યા પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.
આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો આદિવાસી આશ્રમશાળા દ્વારા બહાર પાડે Ashramshala School Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.
Ashramshala School Recruitment | Adivasi School Recruitment 2023
ભરતી કરનાર સંસ્થા | આદિવાસી આશ્રમશાળા |
પોસ્ટ નામ | વિદ્યાસહાયક |
અરજી કરવાની શરૂઆત | 24 જૂન 2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 27 જૂન 2023 |
પગાર | જાહેરાતમાં આપેલ નથી |
અરજી કરવાની પદ્ધતિ | ઇંટરવ્યૂ |
Official website | https://tribal.gujarat.gov.in/ |
પોસ્ટ નામ
Adivasi ashram shala bharti 2023 દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ વિદ્યાસહાયક ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવાર ઓનલાઈન ના માધ્યમ થી અરજી કરી શકે છે.
કુલ જગ્યા
આ ભરતી માં અલગ અલગ પોસ્ટ મુજબ કુલ 4 જગ્યા પર ભરતી થવા જઈ રહી છે,જેની વિગત નીચે કોષ્ટક માં દર્શાવવામાં આવેલ છે
પોસ્ટ નામ | કુલ જગ્યા |
શિક્ષણ સહાયક (અંગ્રેજી,સંસ્કૃત,હિન્દી,ઇતિહાસ) | 04 |
લાયકાત
આ ભરતીમાં અરજી કરનાર ઉમેદવારે શિક્ષણ સહાયક (અંગ્રેજી,સંસ્કૃત,હિન્દી,ઇતિહાસ) ની પોસ્ટ માટે નીચે દર્શાવેલ લાયકાત ધરાવતા ઉમેદવાર ઇંટરવ્યૂ આપી શકે છે.
પોસ્ટ નામ | લાયકાત |
શિક્ષણ સહાયક (અંગ્રેજી,સંસ્કૃત,હિન્દી,ઇતિહાસ) | MA/B.Ed/TAT-2 Pass |
પસંદગી પક્રિયા
એસએમસી ભરતી 2023 ઉમેદવારની પસંદગી 27 જૂન 2023 ના રોજે ઇંટરવ્યૂ લેવામાં આવશે, જે સૌ ઉમેદવારે ધ્યાન લેવું.
પગાર ધોરણ
આદિવાસી માધ્યમિક આશ્રમશાળા ગુજરાતમાં ઉમેદવારની પસંદગી થઈ ગયા બાદ ઉમેદવાર મહિને ફિક્સ પગાર મળવાપાત્ર રહશે. તેમજ કોન્ટ્રાક્ટ પદ્ધતિ અનુસાર આ ભરતી થઈ શકે છે. પગારની જાણકારી ઉમેદવાર ને ઇંટરવ્યૂ સમયે જણાવવામાં આવશે.
મહત્ત્વની તારીખ
જાહેરાતની તારીખ | 24 જૂન 2023 |
ઈન્ટર્વ્યૂની તારીખ | 27 જૂન 2023 |
મહત્ત્વની લિન્ક
સત્તાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
ઓનલાઈન અરજી | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |
ઇંટરવ્યૂનું સ્થળ : પ્રમુખશ્રી,પંચમહાલ જિલ્લા પછાતવર્ગ કલ્યાણ મંડળ,
મુ. સાંકલી,પો : વડેલાવ. તા : ગોધરા,જી : પંચમહાલ,પીનકોડ : 389120 (હોટલ વે-વેઇટની બાજુમાં રેલવે સ્ટેશન સામે, ચંચેલાવ) ગોધરા દાહોદ હાઇવે
સંપર્ક નંબર : 9426179213 | 8780704924
આ ભરતી વિશે પણ જાણો :
- SKFL Recruitment 2023 : એસકેએફએલ ફાયનાન્સમાં ગુજરાત તેમજ વિવિધ રાજ્યોમાં 750 જગ્યા પર પરીક્ષા વગર સીધી ભરતી
- RBI Recruitment 2023 : RBI દ્વારા જુનિયર એન્જિનિયરની પોસ્ટ પર ભરતી,જાણો વધુ માહિતી
- 10th 12th Government Jobs : કસ્ટમ વિભાગ માં નોકરી મેળવવાની સુંદર તક, 10 અને 12 પાસ પણ અરજી કરી શકશે
- SMC Recruitment MPHW 2023 : સુરત મહાનગર પાલિકા માં આવી પરીક્ષા વગર સીધી ભરતી,જાણો સંપૂર્ણ વિગત
good information
thanks for sharing good information.
sarkari naukri result, sarkari result, <a
So great