Bansakantha Ashramshala Bharti 2023 : ઉત્તર બુનિયાદી આશ્રમશાળા માં પરીક્ષા વગર સીધી ભરતી,અત્યારે જ અરજી કરો

Bansakantha Ashramshala Bharti 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે, અમીરગઢ સંચાલિત ઉત્તર બુનિયાદી આશ્રમશાળામાં આચાર્યની જગ્યા પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો Bansakantha Ashramshala Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

Bansakantha Ashramshala Bharti 2023
Bansakantha Ashramshala Bharti 2023

Bansakantha Ashramshala Bharti 2023 | આશ્રમ શાળા ભરતી 2023

ભરતી કરનાર સંસ્થાઅમીરગઢ સંચાલિત ઉત્તર બુનિયાદી આશ્રમશાળા
પોસ્ટ નામઆચાર્ય
અરજી કરવાની શરૂઆત05 ઓકટોબર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ15 દિન માં
પગારપોસ્ટ મુજબ
અરજી કરવાની પદ્ધતિઓફલાઇન
Official websitehttps://tribal.gujarat.gov.in/

પોસ્ટનું નામ | Bansakantha Ashramshala Bharti 2023 Post Name

અમીરગઢ સંચાલિત ઉત્તર બુનિયાદી આશ્રમશાળા દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ આચાર્યની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓફલાઇન અરજી કરવાની છે.

શૈક્ષણિક લાયકાત | Bansakantha Ashramshala Bharti 2023 Education Qualification

આશ્રમશાળા આચાર્યની ભરતી માંટે નીચે મુજબ લાયકાત છે.

આચાર્ય

ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમ-૧૯૭૪ વિનિયમ-20 (01) મુજબ એમ.એ/એમ.એસ.સી. સાથે બી.એડ્. અને કુલ 07 (સાત) વર્ષનો અનુભવ અને HMAT પાસ અથવા બી.એ./બી.એસ.સી.સાથે એમ.એડ્.અને કુલ 07 (સાત) વર્ષનો અનુભવ અને HMAT પાસ અથવા બી.એ./બી.એસ.સી. સાથે બી.એડ્. અને 10 (દસ)વ ર્ષનોઅનુભવ અને HMAT પાસ

ઉમર મર્યાદા | Bansakantha Ashramshala Bharti 2023 Age Limit

આ ભરતી માં ઉંમર મર્યાદા ને લગતી કોઈ માહિતી આપવામાં આવી નથી.

પગાર ધોરણ | Bansakantha Ashramshala Bharti 2023 Salary

ભરતી સંસ્થા દ્વારા જાહેરાત માં પગાર ધોરણ નો ઉલ્લેખ કરવામાં આવેલ નથી. આશ્રમશાળાના વખતોવખત ના પ્રવર્તમાન નિતી નિયમ મુજબ તેમજ ઠરાવની જોગવાઇ અનુસાર પગાર મળવાપાત્ર રહેશે.

અરજી ફી | Bansakantha Ashramshala Bharti 2023 Fees

આ ભરતી માં અરજી કરવા માટે એક પણ રૂપિયા ની ચુકવણી કરવાની નથી,અરજી નિશુલ્ક રાખવામાં આવેલ છે.

પસંદગી પ્રક્રિયા | Bansakantha Ashramshala Bharti 2023 Selection Process

આ ભરતી લેખિત પરીક્ષા અથવા ઇંટરવ્યૂ દ્વારા થઈ શકે છે જેની જાણકારી તમને અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ આપવામાં આવશે.

  • નિમણુંક પામેલ ઉમેદવાર આશ્રમશાળાના સ્થળ પર 24 કલાક ફરજીયાત હાજર રહેવાનું રહેશે. આચાર્ય ક્રમ ગૃહપતિ/ગૃહમાતા ની તમામ ફરજો નિભાવવાની રહેશે. 

મહત્વની તારીખો | Bansakantha Ashramshala Bharti 2023 Date

  • જાહેરાત તારીખ – 01 ઓકટોબર 2023
  • અરજી કરવાની છેલ્લી તારીખ – દિન 15 માં

અરજી કેવી રીતે કરવી?

  • આ ભરતી માં ઉમેદવારે ઓફલાઇન અરજી જરૂરી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના અસલ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સહીત દિન 15માં અરજી મળી રહે તે રીતે અરજી કરવાની રહેશે.

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ અને વિગત

  • નામ
  • સરનામુ
  • મોબાઈલ નંબર
  • જન્મ તારીખ
  • શૈક્ષણિક લાયકાત
  • અનુભવનું પ્રમાણપત્ર,
  •  HMAT તેમજ કોમ્પ્યુટરની નિયત પરીક્ષા પાસ કર્યાના સ્પષ્ટ ઉલ્લેખ સાથે દરેકની પ્રમાણિત નકલો જોડવાની રહેશે.

અરજી મોકલવાનું સરનામું : મંત્રીશ્રી, બનાસ જનકલ્યાણ ટ્રસ્ટ, મુ.પો.તા.અમીરગઢ, જિ.બનાસકાંઠા,પીન. 385130

મહત્ત્વની લિન્ક

સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજીઅહી ક્લિક કરો
GD હોમપેજઅહી ક્લિક કરો
અમારા Whatsaap Group માં જોડાવા માટેઅહી ક્લિક કરો

નોંધ : અરજી કરતાં પહેલા જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો,અમારા દ્વારા આપેલ માહિતી માં કોઈ ફેરફાર પણ હોય શકે છે.

જો તમે નોકરીની શોધ માં છો તો તમારે આ ભરતી વિશે પણ જાણવું જોઈએ :

2 thoughts on “Bansakantha Ashramshala Bharti 2023 : ઉત્તર બુનિયાદી આશ્રમશાળા માં પરીક્ષા વગર સીધી ભરતી,અત્યારે જ અરજી કરો”

Leave a Comment